Sunday 12 August 2012

અશ્રુસિક્ત આંખોની ગહેરાઇ કોઇ શું જાણે
મનના ઘાવની ગહેરાઇ કોઇ શું જાણે
દુઝતા ઘાવોનો સમુદ્ર ભર્યો છે ભીતર
હૈયું વલોવાવાની પીડાં કોઇ શું જાણે !!!

............... સરલ સુતરિયા  ..........

આંસુ તો દિલની જુબાન છે
મનના ઘાવોનો વિશ્રામ છે
ખટકે છે જ્યારે દુનિયાની હરકતો દિલને ત્યારે
ઘાયલ થાય છે દિલ પણ આંસુ આંખમાં હોય છે
............... સરલ સુતરિયા  ..........






No comments:

Post a Comment