કાન્હા કહે છે...............
હું ના હોત તો ગોકુલ ગોકુળિયું ગામ નાં હોત !
વૃંદાવન ના વાયરા આમ વેણું વાતા ના હોત !
ના માખણ ચોરત ના ચીર હરત
તો ગોપીયો તમે રાજી ના હોત !
ના મટકી ફોડત ના ગગરી તોડત.
તો માતા ને ફરિયાદ કરતા ના હોત !
બંસરી ના સુર ના છેડત જમના કિનારે
તો રાધાને તમે છેડતા નાં હોત !
રાસલીલા જો નાં રચાવત તુલસીવન
તો નિજાનંદ માં તમે મસ્ત બન્યા ના હોત !
કહો ગોપીઓ શું કરત તમે ?
જો હું વૃંદાવન વિહારી નાં હોત
.......સરલ સુતરિયા......
હું ના હોત તો ગોકુલ ગોકુળિયું ગામ નાં હોત !
વૃંદાવન ના વાયરા આમ વેણું વાતા ના હોત !
ના માખણ ચોરત ના ચીર હરત
તો ગોપીયો તમે રાજી ના હોત !
ના મટકી ફોડત ના ગગરી તોડત.
તો માતા ને ફરિયાદ કરતા ના હોત !
બંસરી ના સુર ના છેડત જમના કિનારે
તો રાધાને તમે છેડતા નાં હોત !
રાસલીલા જો નાં રચાવત તુલસીવન
તો નિજાનંદ માં તમે મસ્ત બન્યા ના હોત !
કહો ગોપીઓ શું કરત તમે ?
જો હું વૃંદાવન વિહારી નાં હોત
.......સરલ સુતરિયા......
આપને ખુબ ખુબ શુભેચ્છાઓ ... પ્રભુ ને પ્રાર્થના કે તેઓ આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ કરે..
ReplyDelete